ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) સુધારા બીલ ૨૦૧૯ – UAPA Bill - 2019
- ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ)
સુધારા બીલ ૨૦૧૯ – UAPA Bill - 2019.
- મુખ્ય કામ આંતકવાદ અને
નકસલવાદ જેવી સમસ્યાનો સામનો કરવાનો છે.
- UAPA માં મોલીક અધિકારનું ઉલ્લંઘન નથી.
- આ ખરડામાં આંતકી કૃત્યને
અંજામ આપનાર કે તેમાં સામેલ સંગઠનો કે વ્યક્તિઓ , આંતકવાદને પ્રોત્સાહન આપનાર
સંગઠનો કે વ્યક્તિઓને આંતકી સંગઠન કે આંતકવાદી જાહેર કરવાની જોગવાઈ છે.
- આંતકી કેસોની તપાસના ભાગરૂપે આંતકવાદી સંગઠનો કે વ્યક્તિઓની
મિલકત જપ્ત કરી શકાશે જેના માટે NIAના ડાયરેક્ટર જનરલની મંજુરી લેવી જરૂરી છે.
Share This
0 Comments: