Sunday 5 July 2020

ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) સુધારા બીલ ૨૦૧૯ – UAPA Bill - 2019

  • ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) સુધારા બીલ ૨૦૧૯ – UAPA Bill - 2019.
  • મુખ્ય કામ આંતકવાદ અને નકસલવાદ જેવી સમસ્યાનો સામનો કરવાનો છે.
  • UAPA માં મોલીક અધિકારનું ઉલ્લંઘન નથી.
  • આ ખરડામાં આંતકી કૃત્યને અંજામ આપનાર કે તેમાં સામેલ સંગઠનો કે વ્યક્તિઓ , આંતકવાદને પ્રોત્સાહન આપનાર સંગઠનો કે વ્યક્તિઓને આંતકી સંગઠન કે આંતકવાદી જાહેર કરવાની જોગવાઈ છે.
  • આંતકી કેસોની તપાસના ભાગરૂપે આંતકવાદી સંગઠનો કે વ્યક્તિઓની મિલકત જપ્ત કરી શકાશે જેના માટે NIAના ડાયરેક્ટર જનરલની મંજુરી લેવી જરૂરી છે.


Share This
Previous Post
Next Post

0 Comments: