Uncategories
અનુચ્છેદ ૩૩૧ - એંગ્લો ઇન્ડિયન
અનુચ્છેદ ૩૩૧ - એંગ્લો ઇન્ડિયન
- એગ્લો ઇન્ડીયન એટલે એવી વ્યક્તિ કે જેના પિતા / પિતૃ પરંપરામાં કોઈ અન્ય પુરુષ યુરોપ પરંપરાથી આવતો હોય અને ભારતમાં રહેતો હોય.
- લોકસભામાં એગ્લો ઇન્ડીયનું પ્રતિનિધિત્વ ૨ (બે) સભ્યો દ્વારા કરવામાં આવે છે જે સભ્યોની નિમણુક બંધારણના ભાગ ૧૬ અનુચ્છેદ ૩૩૧ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
- વિધાનસભામાં એગ્લો ઇન્ડીયનનું પ્રતિનિધિત્વ ૧ (એક) સભ્ય દ્વારા કરવામાં આવે છે જે સભ્યની નિમણુક બંધારણના ભાગ ૧૬ અનુચ્છેદ ૩૩૩ મુજબ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે.
- રાષ્ટ્રપતિને જો જરૂર જણાયતો એગ્લો ઇન્ડીયનની બેઠક ૨ થી વધારી શકે છે.
- એગ્લો ઇન્ડીયન ૬ મહિનામાં કોઇપણ પાર્ટીના સભ્ય પણ બની શકે છે પરંતુ તે રાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાગ લઈ શકતા નથી.
- આ માટેની રજૂઆત ફ્રેંક એન્થોની દ્વારા જવાહરલાલ નેહરુને કરવામાં આવી હતી.
- ૧૯૩૫ ભારત સરકાર અધિનિયમમાં ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ વધારવા માટે તેમના અધિકારીઓ ભારતીય મહિલા સાથે લગ્ન કરે તેવી નીતિ મુકવામાં આવી હતી.
- ૧૪ રાજ્ય વિધાનસભામાં એગ્લો ઇન્ડીયનની નિમણુક થાય છે.
- ૩૩૬ (૨)માં એગ્લો ઇન્ડીયનની વ્યાખ્યા આપવામાં આવી છે.
- એગ્લો ઇન્ડીયન માટે ૨૦૩૦ સુધી આરક્ષણ નક્કી છે.
Share This
0 Comments: