Sunday 5 July 2020

વિત આયોગ ( નાણાપંચ )


  • બંધારણના અનુચ્છેદ ૨૮૦ મુજબ રાષ્ટ્રપતિ દર ૫ વર્ષે નાણાપંચની રચના કરે છે.
  • નાણાંપંચની રચના દેશ અને રાજ્યની વચ્ચે નાણાંકીય વહેચણીમાં ફેરફાર કરવા માટે કરવામાં આવે છે.
  • નાણાંપંચમાં ૫ સભ્યોની નિમણુક ૫ વર્ષ માટે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
  • અત્યારે ૧૫નું નાણાંપંચનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ૧૫માં નાણાપંચના ચેરમેન નંદ કિશોર સિંઘ.
  • નાણા પંચમાં સૌથી મહત્વની કડી કેન્દ્રીય કરવેરામાંથી હિસ્સો મેળવવાની હોય છે.
       ૧. નાણાંપંચનો અધ્યક્ષ જાહેર જીવનનો અનુભવી હોવો જોઈએ.
       બીજા ચાર (૪) સભ્યોની લાયકાત નીચે મુજબ હોવી જોઈએ.

  1. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતો વ્યક્તિ.
  2. સરકારના નાણાંકીય બાબતોના હિસાબનું વિશેષ જ્ઞાન ધરાવતો વ્યક્તિ.
  3.  કુશળ અર્થશાસ્ત્રી
  4.   વહીવટી અને નાણાંકીય બાબતોનો વિશેષ અનુભવ ધરાવતો વ્યક્તિ.


Share This
Previous Post
Next Post

0 Comments: