- અનિવાર્ય વસ્તુઓ તેના ઉપભોગકર્તા સુધી પહોચે તેના માટે આવશ્યક ચીજવસ્તુઓનો કાયદો બનાવવામાં આવ્યો છે.
- કાળા બજારને કારણે ઘણીવાર આ વસ્તુઓ તેમના સુધી પહોંચતી નથી.
- ત્યારબાદ આવશ્યક ચીજવસ્તુઓની ચોર બજારી રોકવા માટે તેમજ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા માટે સરકારે ચોર-બજાર નિવારણ કાયદો - ૧૯૮૦ બનાવ્યો.
- સરકારે આવશ્યક ચીજવસ્તુઓના ધારા - 1955માં સુધારો કરીને એન-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને આવશ્યક ચીજવસ્તુઓ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
- આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રાહખોરી, કાળા બજાર વગેરે ૭ વર્ષની સજા તેમજ દંડને પાત્ર છે.
- ૧૯૫૫ માં આવશ્યક ચીજવસ્તુઓના ધારા અધિનિયમ બનાવવામાં આવ્યો છે.
- આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરવાની સતા જેતે રાજ્ય સરકાર પાસે હોય છે.
- રાજ્ય સરકાર અને સંધ રાજ્ય ક્ષેત્ર તેનું ઉત્પાદન,વિતરણ અને કીમત નક્કી કરે છે.
- આવશ્યક ચીજવસ્તુનો ધારો અમલમાં મુકવાની જવાબદારી રાજ્ય સરકાર અને સંધ રાજ્ય ક્ષેત્રની છે.
- ખેડૂત અને ગરીબોના રક્ષણ માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે.
- આવશ્યક ચીજવસ્તુઓના ધારા માં જરૂરિયાત મુજબ કેન્દ્ર સરકાર તેમાં વસ્તુ દાખલ કરી શકે છે.
આવશ્યક ચીજવસ્તુઓના ધારા - 1955 હેઠળ આવતી આવશ્યક ચીજવસ્તુઓ
- કુલ સાત (૭) વસ્તુઓ
- દવા , ખાતર,કાર્બનિક અને અકાર્બનિક અને મિશ્રત પદાર્થ (સામગ્રી)
- પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ ઉત્પાદન
- શણ અને શણના કપડા
- ખાદ્ય ખોરાક પાકના બીજ, ફળો અને શાકભાજી
- પશુ ચારાના બીજ, શણના બીજ, પશુ માટેનું ખાણ , શેરડીનો પાક
0 Comments: